૧૫ એપ્રિલ : પ્રભાશંકર પટ્ટણી

  • જન્મ : ૧૫ એપ્રિલ ૧૮૬૨
  • જન્મ સ્થળ :  પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં મોરબી મુકામે
  • માતા : મોતીબાઈ
  • પિતા : દલપતરામ
  • મૂળ અટક ભટ્ટ હતી પણ બ્રાહ્મણ નહીં ગણાવવા માટે બદલીને પટ્ટણી કરી નાંખી હતી.
  • અભ્યાસ :    ગુજરાતી સાત ચોપડી પુરી કરી તે મેટ્રિક કરવા રાજકોટ ગયા.
  • મેડિકલ અભ્યાસ માટે મુંબઈ ગયા, તબિયત બગડતા અભ્યાસ અધુરો મુક્યો.
  • ·ખાસિયત :    દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ ધરાવતા.
  • પત્ની :       પ્રથમ – કુંકી(૧૮૭૮), બીજી – રમા(૧૮૮૧)
  • દિવાન પદ :  ૧૯૦૩માં મહારાજાએ પ્રભાશંકરની જ દિવાનપદે વરણી કરી.
  • ૧૯૩૮ સુધી તે ભાવનગર રાજ્યના દિવાનપદ પર રહ્યા.
  • વિશિષ્ટ :     અંગ્રેજ સરકાર તરફથી ‘સર’ નો ખિતાબ
  • ગાંધીજીના પરમ મિત્ર હોવાનું સદભાગ્ય.
  • મિત્ર :       કવિ કાન્ત કે બ.ક. ઠાકોર જેવા ગુણીજન અને સહૃદયી મિત્રો 
  • સાક્ષરોના વ્યાસંગને પરિણામે પોતે પણ સિધ્ધહસ્ત લેખક અને કવિ બન્યા.
  • અવસાન :  ૧૬ ફેબ્રુઆરી ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસ સંમેલનમાં જતાં ટ્રેનમાં તેમનું અવસાન થયું.

Tags :
Facebook
Twitter
LinkedIn
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest Post

world environment day
વિશ્વ પર્યાવરણ દિવસ

નિબંધ: વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ ઉજવાય છે. તેનું આયોજન સંયુક્ત રાષ્ટ્ર

શિક્ષણની માહિતીની લિંક

નમસ્કાર શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સાહિત્યપ્રેમીઓ, હું નયના જે. સોલંકી, શિક્ષણ અને સાહિત્ય સાથે જોડાયેલા તમામ માટે એક અનોખી